Dhatu Shilp kala Karigars Vikas Trust Banashkatha

Dhatu Shilp kala Karigars Vikas Trust Banashkatha Dhatu Shilpkala kala

03/06/2026

શુદ્ધ ચાંદી માં પિછવાઈ તૈયાર કરેલ બનાસકાંઠા ધાતુશિલ્પ કલા કારીગર જયંતિભાઈ સુથાર

કુવાળા 9898627385

01/06/2026

16 વર્ષ પછી પણ એ જ ચમક, એ જ ગેરંટી ✨*
*📜 16 વર્ષની સાક્ષી:*પિછવાઈ
*બનાવ્યા:* ઈ.સ. 2010
*કલાકાર:* પ્રો. જયંતિભાઈ શિવરામભાઈ સુથાર કુવાળા બનાસકાંઠા માં તૈયાર કરનાર
*કલા:* બનાસકાંઠા ધાતુશિલ્પ
*ધાતુ:* સિલ્વર + ગોલ્ડ પોલિશ
*સ્થળ:* સાવત્થ તીર્થ ધામ, બાવળા શ્રી સંભવનાથ જૈન મંદિર
*આજ:* 2026 = *16 વર્ષ પૂર્ણ*

વારસાગત કળાનો વારસોસિદ્ધપુર રુદ્રમાળ ખાતે વિક્રમ સંવત 1202 થી વિશ્વકર્મા વંશના 1000 કારીગરો કાર્યરત હતા. એ જ વારસાને આજ ...
29/05/2026

વારસાગત કળાનો વારસો

સિદ્ધપુર રુદ્રમાળ ખાતે વિક્રમ સંવત 1202 થી વિશ્વકર્મા વંશના 1000 કારીગરો કાર્યરત હતા. એ જ વારસાને આજ સુધી જીવંત રાખનાર બનાસકાંઠાના જયંતિભાઈ સુથાર છે, જેઓએ લુપ્ત થતી ધાતુ શિલ્પ કળાને નવી ઓળખ આપી છે.

23/05/2026

श्री शंत्रुजय पट्ट ओडर के लिए बनासकांठा धातुशिल्प कला कारीगर जयंतीभाई सुथार संपर्क

नं: 9898627385

તાંમ્બા પત્ર
18/05/2026

તાંમ્બા પત્ર

ટીમ અતુલ્ય વારસો દ્વારા કોઈપણ મશીનના ઉપયોગ વિના ૧૦૦% હાથથી (એમ્બોઝ વર્ક) કોતરણી અને વર્ષો જૂની બનાસકાંઠા ધાતુશિલ્પ (મેટલ...
17/05/2026

ટીમ અતુલ્ય વારસો દ્વારા કોઈપણ મશીનના ઉપયોગ વિના ૧૦૦% હાથથી (એમ્બોઝ વર્ક) કોતરણી અને વર્ષો જૂની બનાસકાંઠા ધાતુશિલ્પ (મેટલ ક્રાફ્ટ) કળા ને જીવંત રાખનાર શ્રી જયંતીભાઈ સુથાર સાથે વાર્તાલાપ કરી ડીઝીટલ દસ્તાવેજીકરણ તૈયાર કરવામાં આવ્યું છે. *વિશ્વકર્મા વંશના આશરે વર્ષો જૂના કલા વારસાને આગળ ધપાવવાની તેમની મથામણને જાણીએ* આ લિંક દ્વારા
વર્ષો જૂની ધાતુ કળાને આજે પણ જીવંત રાખનાર કલાકાર જયંતીભાઈ | વારસાઈ હુન્નર | Metal Art | BANASKANTHA

ધાતુ કલા (Metal Art) એટલે તાંબુ, કાંસુ, પિત્તળ અને ચાંદી જેવી ધાતુઓને પીગાળીને કે કોતરીને આકર્ષક મૂર્તિઓ, વાસણો અને કલાકૃ....

07/05/2026

पिछवाई ऑर्डर के लिए:कारीगर: जयंतीभाई सुथार का संपर्क 📞 9898627385 गाँव:कुवाला, बनासकांठा, गुजरात

04/05/2026

*🪔 चांदी की पिछवाई 🪔*

*बनासकांठा धातुशिल्प की 800 वर्ष प्राचीन कला*

*क्या खास है हमारी पिछवाई में:*
- *धातु:* शुद्ध चांदी, 20 गेज मोटी शीट
- *कारीगरी:* हथौड़ी-टांके से 100% हाथ का एम्बोज वर्क
- *डिज़ाइन:* जैन तीर्थंकर, देवी-देवता, नक्काशीदार - मंदिर के अनुसार कस्टम
- *मजबूती:* पीढ़ियों तक खराब न होने वाली फिनिशिंग
- *परंपरा:* मशीन नहीं, सिर्फ विश्वकर्मा वंशज के हाथ का हुनर

*क्यों लगवाएं मंदिर में चांदी की पिछवाई?*
मंदिर की शोभा बढ़ाती है, शुद्ध धातु से सकारात्मक ऊर्जा आती है, और आने वाली पीढ़ियों तक आपकी भेंट याद रखी जाती है।

*ऑर्डर के लिए:*
*कारीगर:* जयंतीभाई शिवरामभाई सुथार
*संस्था:* धातुशिल्प कला कारीगर विकास ट्रस्ट, रवि सिल्वर आर्ट
📞 *9898627385*
📍 *कुवाला, बनासकांठा, गुजरात*

01/05/2026

मध्यप्रदेश के जैन मंदिर मै चांदी की पिछवाई*
गुजरात के बनासकांठा धातुशिल्प कारीगर *जयंतीभाई सुथार* द्वारा पूर्ण हस्तकला से निर्मित।
*🪔 चांदी की पिछवाई – जैन मंदिर, मध्यप्रदेश 🪔*
*विशेषता:*
- *धातु:* शुद्ध चांदी
- *तकनीक:* 20 गेज शीट पर हथौड़ी-टांके से एम्बोज वर्क
- *निर्माण:* संपूर्ण हस्तकला, मशीन का उपयोग नहीं
- *कला:* 800 वर्ष प्राचीन प्राप्त बनासकांठा धातुशिल्प परंपरा

*ऑर्डर हेतु संपर्क:*
📞 मो. 9898627385
📍 रवि सिल्वर आर्ट, कुवाला, बनासकांठा, गुजरात
मंदिरों में यह पिछवाई आने वाली पीढ़ियों तक आपकी कारीगरी की गवाही देगी। बहुत बहुत बधाई 🌟

Address

RaviSilverArt
Diyodar
385320

Website

Alerts

Be the first to know and let us send you an email when Dhatu Shilp kala Karigars Vikas Trust Banashkatha posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share